ગુજરાતમાંથી ટળ્યું જળસંકટ
Live TV
-
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જે સમગ્ર ગુજરાત માટે આનંદનો પ્રસંગ બની રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી જીવનદોરી નર્મદાનું પાણી મળશે. પાણી 131 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલાયા . નર્મદા મુખ્ય કેનાલમાં છોડાયું 14 હજાર ક્યુસેક પાણી . મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બંધો અને નદીઓને મળશે પાણી.
