ગુજરાત :કંડલા ખાતેના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કાર્ગોનું કામકાજ 10 કરોડ મેટ્રિક ટનને પાર
Live TV
-
ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ કંડલા બંદર ખાતેના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા માલસામાનની હેરફેરના કાર્ગોનું કામકાજ 10 કરોડ મેટ્રિક ટનને પાર કરી ગયું છે. બંદર અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ અર્થતંત્રની ગતિશીલતાનો એક મહત્વપૂર્ણ સંકેત છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ બંદરો પર વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવવામાં આવે છે, અને સુધારો માટે શિપિંગ ઉદ્યોગ સાથે પરામર્શ થાય છે.
