Skip to main content
Settings Settings for Dark

ઝાલોદઃ સાર-મારી ગામે કરુણ ઘટના, માછીમારી કરવા ગયેલ છ પૈકી 5ના મોત 

Live TV

X
  • દાહોદના ઝાલોદમાં તળાવમાં માછીમારી કરવા ગયેલા છ માંથી પાંચ લોકોના મોત થયા છે. ઘટના ઝાલોદના સારમારી ગામની છે. 

    ગામના તળાવમાં છ લોકો માછીમારી કરી રહ્યા હતા. આ પૈકી ચાર મહિલા સહિત એક યુવકનું ડુબી જવાથી મોત થયું છે. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply