Skip to main content
Settings Settings for Dark

ધો-9, ધો-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાશે

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગ બઢતીના નિયમોમાં આ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓને વધુ એક તક આપી રી-ટેસ્ટ લેવાની સૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગ બઢતીના નિયમોમાં આ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓને વધુ એક તક આપી રી-ટેસ્ટ લેવાની સૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ધોરણ-9 અને ધોરણ-11ની એપ્રિલ 2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી-ટેસ્ટ આગામી 10મી જુન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. શાળામાં ધોરણ-9 અને ધોરણ-11માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીને આ અંગેની જાણ કરવાની રહેશે. રી-ટેસ્ટનું પરિણામ 15 જુન સુધીમાં વિદ્યાર્થીઓને મળે તે રીતે જાહેર કરવાનું રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply