નારાયણ સાંઇ દુષ્કર્મના કેસમાં દોષિત, 30 અપ્રિલે સજાનું એલાન
Live TV
-
નારાયણ સાંઇ સાથે તેમની સાધિકા ગંગા-જમના અને સાધક હનુમાનને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.
આસારામના પુત્ર નારાયણ સાંઇને સાધિકા સાથેના દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જજ પી.એસ.ગઢવીએ આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. નારાયણ સાંઇ સાથે તેમની સાધિકા ગંગા-જમના અને સાધક હનુમાનને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે તેમની સજાનું એલાન કોર્ટ 30 એપ્રિલના રોજ કરશે.
