પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાની ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં વખોડી
Live TV
-
પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાની ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં વખોડી છે તેમજ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારા તત્વોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતની શાંતિને ડામાડોળ કરવાનો પ્રયત્ન કરનારા તત્વોને રાજ્યના નાગરિકોએ પણ વખોડ્યો છે તેમજ અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા પણ અપીલ કરવામાં આવી છે
