પાટણમાં કાળભૈરવ જંયતી નિમિત્તે 56 ભોગ અન્નકૂટ ધરાવાયો
Live TV
-
કાળભૈરવ જયંતીની ઉજવણી નું સમાપન રાત્રિ દરમિયાન કાલાષ્ટમી યજ્ઞ સાથે થશે.
પાટણમાં કાળભૈરવ જંયતીની ઉજવણીના ભાગરૂપે, 56 ભોગ અન્નકૂટ, આંગી, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી.
વહેલી સવારથી જ, પાટણ શહેરના કોઠાકૂઈ દરવાજા બહાર આવેલા કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શનાર્થીઓનો મેળવાડો જોવા મળ્યો હતો.
આનંદ અને ઉલ્લાસ સાથે થઈ રહેલી, કાળભૈરવ જયંતીની ઉજવણી નું સમાપન રાત્રિ દરમિયાન કાલાષ્ટમી યજ્ઞ સાથે થશે
