પાવાગઢ-મેઈન્ટેનન્સને પગલે છ દિવસ રોપ-વે બંધ
Live TV
-
22 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ઉડન ખટોલાની સેવા
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. મેઈન્ટેનન્સ કરવા માટે 6 દિવસ સુધી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ આગામી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ડુંગરના પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા પડશે.યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે,
