Skip to main content
Settings Settings for Dark

પાવાગઢ-મેઈન્ટેનન્સને પગલે છ દિવસ રોપ-વે બંધ

Live TV

X
  • 22 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે ઉડન ખટોલાની સેવા

    વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી છે. મેઈન્ટેનન્સ કરવા માટે 6 દિવસ સુધી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ આગામી 6 દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ડુંગરના પગથિયાં ચઢીને માતાજીના દર્શન કરવા પડશે.યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply