પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ગરબાની સૌપ્રથમવાર કરાઈ પ્રસ્તુતિ
Live TV
-
અમદાવાદની મેમનગરની અંધજન મંડળની દિવ્યાંગ બહેનોને ગરબા કરતા જોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ
ગુજરાતમાં શક્તિ અને ભક્તિનું પર્વ નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે..ત્યારે નવરાત્રિમાં ગુજરાતમાં ગરબા એ આપણી આગવી ઓળખ છે.અર્પણ ફિલ્મ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ગરબાની સૌપ્રથમવાર કરાઈ પ્રસ્તુતિ..અમદાવાદની મેમનગરની અંધજન મંડળની દિવ્યાંગ બહેનોને ગરબા કરતા જોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ..તેમણે આ દિવ્યાંગ બહેનોને શુભકામના આપી..
Touched to see this.
The spirit of this Garba has been brought to life by these daughters!
Hope everyone's having a blessed Navratri. @narendramodi
