બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીનનું વળતર મળે માટે સરકાર પ્રયત્ન કરશે - કેન્દ્રીય મંત્રી
Live TV
-
રાજકોટ આવેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ જાપાને બુલેટ ટ્રેન ને લઈ ફંડીંગ અટકાવાના સમાચાર અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેની જમીનનું વળતર મળે તે માટે સરકાર પ્રયત્ન કરશે. સાથે જ જાપાન મદદ કરશે અને બુલેટ ટ્રેન દોડતી થાય તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
