Skip to main content
Settings Settings for Dark

ભાવનગગરમાં તળાજાના મેથળા બંધારાની કામગીરી પુરજોશમાં

Live TV

X
  • ભાવનગરના તળાજાનો મેથળા બંધારો અગાઉ રૂપિયા 50 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ બંધારાની પાછળના ભાગે સરકાર હવે રૂ.૧૩૭ કરોડના ખર્ચે વૈશ્વિક ડીઝાઈનનો મજબુત બંધારો તૈયાર કરવા જઈ રહી છે.

    ભાવનગરના તળાજાનો મેથળા બંધારો અગાઉ રૂપિયા 50 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ બંધારાની પાછળના ભાગે સરકાર હવે રૂ.૧૩૭ કરોડના ખર્ચે વૈશ્વિક ડીઝાઈનનો મજબુત બંધારો તૈયાર કરવા જઈ રહી છે.જેનો ફાયદો ૧૨ થી વધુ ગામોને થશે અને આ વિસ્તારોમાંથી થતું લોકોનું સ્થળાંતર અટકી જશે.  આ બંધારો વૈશ્વિક ડીઝાઈન અનુસાર બનશે. જેમાં લંબાઈ અને ઉંચાઈ નું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ બંધારા માટે વનવિભાગની ૬૦૦ હેક્ટર,  તેમજ ૨૬૧ હેક્ટર ખાનગી ખેડૂતોની જમીન ડૂબમાં જશે. જેમાં વનવિભાગને આ જમીનને બદલે નવી જમીન અન્ય જગ્યા પર આપી દેવામાં આવી છે જયારે ખેડૂતો સાથે સંપાદનની કાર્યવાહી હાલ ચાલી રહી છે જે પૂર્ણ થયે આ બંધારા ની કામગીરી હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply