ભાવનગર ખાતે નર્મદ રોડ પર પાંચ જેટલા કાળીયાર મૃત હાલતમાં મળી આવ્યા
Live TV
-
પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ ખરી હકીકત જાણી વન વિભાગે તપાસ હાથ ધરશે.
ભાવનગર ખાતે નર્મદ રોડ પર પાંચ જેટલા કાળીયાર મૃત હાલતમાં મળી આવ્યા હતા. કાળીયારના મૃતદેહ મળ્યાની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ ખરી હકીકત જાણી શકાશે. હાલ પુરતું કેમિકલ યુક્ત પાણી અથવા ઝેરી પદાર્થ ખાવાથી કાળીયારના મોત થયા હોવાની આશંકા છે
