મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર
Live TV
-
અભિવાદન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ સંબોધન કર્યુ હતું.પોતાના સંબોધન મુખ્યપ્રધાને લોકોનો આભાર માન્યો હતો..
અમદાવાદ ખાતે રવિવારે યોજવામાં આવેલા ભાજપના અભિવાદન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ સહિતના વરિષ્ઠના નેતાઓ હાજર રહ્યા હતા... અભિવાદન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ સંબોધન કર્યુ હતું.પોતાના સંબોધન મુખ્યપ્રધાને લોકોનો આભાર માન્યો હતો..
