Skip to main content
Settings Settings for Dark

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

Live TV

X
  • રાજ્યમાં પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે.હાલ ડેમની જળ સપાટી 137.64 મીટરે પહોંચી છે.તેમજ પાણીની આવક 7 લાખ 27 હજાર 151 એ પહોંચી છે.જયારે ડેમના 23 દરવાજા 5.4 મીટર ખોલાયા છે અને 8 લાખ 17 હજાર 945 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply