સહકારી બેંકના ચેરમેને કરી મહત્વપૂર્ણ જાહેરાત
Live TV
-
લુણાવાડા 42 પાટીદાર સમાજઘર ખાતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મિલ્ક-ડેની ઉજવણીની સાથે સાથે પંચમહાલ સરકારી બેંકના વ્યવસ્થાપક કમિટીનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ સહકારી બેંક ચેરમેન જેઠાભાઈ ભરવાડે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ બાબતોનો અમલ થવાથી ત્રણ જિલ્લાઓના વિકાસને વેગ મળશે.
