Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરના પાટડીમાં 2 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયું લોકાર્પણ

Live TV

X
  • કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં હસ્તે સુરેન્દ્રનગરના પાટડીમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. 2 કરોડ 22 લાખ રૂપિયાના કામોનું ખાતમુર્હુત અને 50 લાખ રૂપિયાનાં કામોનું લોકાર્પણ તેમજ નગરપાલિકા વિસ્તારમાં 8 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજનાની શરૂઆત કરાવવામાં આવી હતી. વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં હસ્તે આ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે પાટડી નગરપાલિકા વિસ્તારમાં થયેલા આ લોકાર્પણ અને ખાતમુર્હૂત થકી સ્થાનિક લોકોને સુવિધાઓ મળી રહેશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply