31મીએ PM સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રદ્ધાંજલિ આપશે
Live TV
-
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક વીડિયો જાહેર કર્યો છે. પીએમ મોદી એ દિવસે સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યૂનિટીને શ્રદ્ધાંજલિ આપશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના લક્ષ્ય સાથે દેશભરના 700 જિલ્લામાંથી લાખો લોકો કાર્યક્રમમાં જોડાશે..
