CM વિજય રૂપાણીએ સુષમાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પુર્વ વિદેશ મંત્રી અને ભારતિય જનતા પાર્ટીના અગ્રણી મહિલા નેતા સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરીને શ્રર્દ્ધાજંલી પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ ના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ નિખાલસતા સાલસતા અને સૌજન્ય શીલતા ની મુર્તિ એવા સુષ્મા સ્વરાજજીને ભાવ સભર શોકાજંલી પાઠવી હતી. તો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ હદ્યયપુર્વક શ્રર્દ્ધાજંલી અર્પી હતી.
