આતંકવાદ મામલે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન બાદ જાપાન પણ ભારતની પડખે
Live TV
-
પાકિસ્તાન આંતકવાદ સામે આકરા પગલા ભરે - જાપાન
પુલવામામાં જૈશ-એ-મોહમ્મદે કરેલ આતંકી હુમલાની જાપાને આકરા શબ્દો માં નિંદા કરી છે. જાપાને પાકિસ્તાન ને કહ્યું છે કે તે આતંકવાદ વિરુદ્ધ ,આકરા પગલા ભરે. જાપાન ના વિદેશ મંત્રી તારો કોનો એ નિવેદન માં જણાવ્યું છે કે તેઓ કાશ્મીરની પરિસ્થિતિ ને લઈ ,ચિંતા માં છે. જાપાને ભારત અને પાકિસ્તાનની આ પરિસ્થિતિને પહોંચી વળવા સંયમ સાથે વર્તન કરવા તેમજ વાત-ચીતથી સ્થિતિને સ્થિર કરવાનો આગ્રહ કર્યો છે.
