Skip to main content
Settings Settings for Dark

કુવૈતના અમીર મહામહિમ શેખના નિધન પર ભારત સરકારે કરી રાજકીય શોકની જાહેરાત

Live TV

X
  • કુવૈતના અમીર મહામહિમ શેખ સબા અલ અહમદ અલ જબર અલ સબાનું 29 સપ્ટેમ્બર, 2020ના રોજ નિધન થયું હતું.

    તેમના સન્માનમાં ભારત સરકારે રવિવારે દેશભરમાં એક દિવસીય રાજકીય શોક રાખવાનો નિર્ણય કર્યો છે. જે ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રીય ધ્વજને સહેજ નીચો ફરકાવવામાં આવશે. આ દિવસે કોઈપણ મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply