Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાની જેલમાં કેદ કરાયેલા 182 ભારતીય માછીમારોને જુલાઇના અંત સુધીમાં મુક્ત કરાશે

Live TV

X
  • મુક્ત થનારા માછીમારો પૈકી 2 માછીમારો પોરબંદર જિલ્લાના છે

    પાકિસ્તાની જેલમાં કેદ કરાયેલા 182 ભારતીય માછીમારોને જુલાઇના અંત સુધીમાં મુક્ત કરવામાં આવશે. પીસ ફોરમના આગેવાન  જીવનભાઇ જુંગીના જણાવ્યા પ્રમાણે, 7 જુલાઇના રોજ 100 માછીમારોને ત્યારબાદ મહિનાના અંતે 82 માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે. આ મુક્ત થનારા માછીમારો પૈકી 2 માછીમારો પોરબંદર જિલ્લાના છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા કેદ કરાયેલાં માછીમારોને મુક્ત કરવા પાકિસ્તાન માનવ અધિકારમાં રજૂઆત કરાતા પાકિસ્તાન હાઇકોર્ટે આ માછીમારોને મુક્ત કરવા આદેશ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply