Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના કારણે બેલ્જિયમ યાત્રા કરી મોકૂફ

Live TV

X
  • કોરોના વાઈરસને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે ભારત- યુરોપિયન યુનિયન સમ્મેલનની નવી તારીખ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી હતી.

    કોરોના વાઈરસને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે ભારત- યુરોપિયન યુનિયન સમ્મેલનની નવી તારીખ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતું કે જ્યાં સુધી ભારત- યુરોપિયન સંઘ શિખર સમ્મેલનની બાબત છે તો તેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેવા માટે જવાના હતા. જોકે, કોરોના વાઈરસની જે સ્થિતિ સર્જાઈ છે તેને જોતા આ યાત્રા હાલના તબક્કે યોજી શકાય તેમ નથી. આ સંજોગોમાં આ પ્રવાસને હાલ પૂરતા મોકૂફ કરવામાં આવ્યો છે. શિખર સમ્મેલન અંગેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply