ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
Live TV
-
સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ફ્રેન્ચ લેખિકા એની એનોક્સને વર્ષ 2022નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ કમિટી અનુસાર, આ લેખિકાને તેમના સાહસ અને નૈતિક સટિકતા સાથે પોતાની યાદોના મૂળિયા ખોદીને, સામાજિક પ્રતિબંધોને ઉજાગર કરવા માટે નોબેલ માટે પસંદ કરવામાં આવ્યાં છે.
