ભારત સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રિય દિવસના અવસરે તેના હાઈ કમિશનમાં યોજાનારા કાર્યક્રમનો ર કર્યો બહિષ્કાર
Live TV
-
ભારત સરકારે પાકિસ્તાનના રાષ્ટ્રિય દિવસના અવસરે તેના હાઈ કમિશનમાં યોજાનારા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ કાર્યક્રમમાં કાશ્મીરના અલગતાવાદી નેતાઓને પણ આમંત્રિત કરવાના કારણે ભારત સરકારે આ નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવી દિલ્લીમાં પાકિસ્તાન હાઇકમિશનમાં આયોજીત રાષ્ટ્રિય દિવસના કાર્યક્રમમાં ભારતના કોઈપણ પ્રતિનિધિ મોકલવામાં આવશે નહીં.
