રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ પહોચ્યા
Live TV
-
ચાર્લ્સ વિશ્વ વિદ્યાલયના છાત્રો અને ભારતીયોને સંબોધન કર્યું
યુરોપની ત્રણ દિવસની યાત્રાના અંતિમ ચરણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ચાર્લ્સ વિશ્વ વિદ્યાલયના છાત્રો અને ભારતવિદોને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ચેકોસ્લેવિયાથી ભારતીય વિદ્યાનો સંબંધ ઘણો જૂનો છે. તેમણે કહ્યું હતું કે, ચેક રિપબ્લિકમાં યોગ અને આર્યુવેદની લોકપ્રિયતા ઘણી વધી છે.
