Skip to main content
Settings Settings for Dark

અલગ મત્સ્ય મંત્રાલય ન હોવાના રાહુલ ગાંધીના નિવેદન પર સરકારે આપ્યો જવાબ

Live TV

X
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના એક નિવેદનને લઈને ફરી એકવાર ફસાયા છે.. પુડ્ડુચેરીમાં  રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, માછીમારો માટે અલગ મંત્રાલય કેમ નથી બનાવવામાં આવ્યું.. રાહુલના આ નિવેદનનો જવાબ આપતા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી ગીરીરાજ સિંહે જણાવ્યું હતું કે, 31 મે 2019માં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવું મત્સ્ય મંત્રાલય બનાવ્યું હતું...તો, માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધીના આ નિવેદન પર તેમની ટીકા કરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply