આજે બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વખત શપથ ગ્રહણ કરશે નીતીશકુમાર
Live TV
-
બિહારમાં આજે મુખ્યમંત્રી તરીકે સાતમી વખત નીતીશ કુમાર શપથ ગ્રહણ કરશે.NDA ના વિધાયક દળની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે નીતીશકુમારને ચૂંટવામાં આવ્યા છે. રાજ્યપાલને મળી મંત્રીમંડળની રચના અંગે પરામર્શ કર્યો હતો.
