આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ભુવનેશ્વર ખાતે 3 દિવસીય દ્વિ-વાર્ષિક એઆઈડબ્લ્યુસી બેઠકનું કર્યું ઉદઘાટન
Live TV
-
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે ભુવનેશ્વર ખાતે ત્રણ દિવસીય દ્વિ-વાર્ષિક અખિલ ભારતીય કાર્ય સમિતિની બેઠકનું ઉદઘાટન કર્યું
મીટિંગમાં મીડિયાને સંબોધન કરતાં આરએસએસના સંયુક્ત મહાસચિવ મનમોહન વૈદ્યએ કહ્યું છે કે અયોધ્યા મુદ્દો રાજકીય નથી, પરંતુ વિશ્વાસનો વિષય છે. તેમણે પ્રશંસા કરી કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
