આસામથી ઉડેલું વાયુસેનાનું વિમાન AN-32 બન્યુ સંપર્ક વિહોણું
Live TV
-
ભારતીય વાયુસેનાનું વિમાન એ.એન-32 આસામ થી ટેક ઓફ થયું હતું. આ વિમાન આસામથી અરુણાચલ પ્રદેશ જઈ રહ્યું હતું. આ વિમાનમાં 8 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા.
ભારતીય વાયુસેનાના એ.એન.-32 વિમાને બપોરનાં 12 વાગીને 25 મિનિટે જોરહાટ એરબેઝથી ઉડાન ભરીને છેલ્લે 1 વાગ્યા સુધી સંપર્ક જાળવ્યો હતો. ત્યારબાદ વિમાન લાપતા બન્યું હતું.
