Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રીએ રામલીલા મેદાનથી ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Live TV

X
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીને લઈને દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રામલીલા મેદાનથી ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ સંક્લપયાત્રાનો પ્રારંભ કરાવતા પહેલા ગૃહમંત્રી અમિત શાહે લોકોને સંબોધન પણ કર્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે બાપુના સંદેશને ધરાતલ પર લાવવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply