Skip to main content
Settings Settings for Dark

દિલ્હી: આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDએ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા

Live TV

X
  • આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે.

    આબકારી નીતિ કૌભાંડ કેસમાં EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે.  ED તરફથી આ કેજરીવાલને છઠ્ઠું સમન્સ છે. અરવિંદ કેજરીવાલ અત્યારસુધી EDના એક પણ સમન્સ પર હાજર થયા નથી. વારંવાર સમન્સ પાઠવવા છતાં કેજરીવાલ હાજર ન રહેતા EDએ તેમની સામે રાઉઝ એવેન્યૂ કોર્ટમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. જેના પર 16 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલ વર્ચ્યઅલી જોડાયા હતા. હવે આ મામલે રાઉઝ એવેન્યૂ કોર્ટ 16 માર્ચે આગામી સુનાવણી કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply