Skip to main content
Settings Settings for Dark

દિલ્હી-ચાર દિવસીય 11મું આંતરરાષ્ટ્રીય આર્યસમાજ સંમેલન, રાષ્ટ્રપતિ આપશે હાજરી

Live TV

X
  • વૈશ્વિક આર્યસમાજ સંમેલનનું સમાપન 28 ઓક્ટોબરે થશે

    રાજધાની દિલ્હીમાં આજથી ચાર દિવસીય 11મું આંતરરાષ્ટ્રીય આર્યસમાજ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ સંમેલનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ ઉદઘાટન સમારોહમાં 30થી વધુ દેશના પ્રતિનિધિઓ સહિત કેટલાંક રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ તેમજ કેટલાંક કેન્દ્રીયમંત્રીઓ ભાગ લેશે. વૈશ્વિક આર્યસમાજ સંમેલનનું સમાપન 28 ઓક્ટોબરે થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply