પિયુષ ગોયેલને રેલવે, વાણિજ્ય અને ઉધોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી
Live TV
-
પિયુષ ગોયેલને રેલવે, વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય, ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ એન્ડ નેચુરલ ગેસ, સ્ટીલ મંત્રાલય તો મુખ્તાર અબ્બાસ નકવીને લઘુમતી બાબતોના મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
પિયુષ ગોયેલને રેલવે, વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય, ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ એન્ડ નેચુરલ ગેસ, સ્ટીલ મંત્રાલય તો મુખ્તાર અબ્બાસ નકવીને લઘુમતી બાબતોના મંત્રાલયનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પ્રહલાદ જોશીને સંસદીય બાબતોનું મંત્રાલય, મહેન્દ્રનાથ પાંડેને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, અરવિંદ સાવંતને ભારે ઉધોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય, ગીરીરાજસિંહને પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય જ્યારે ગજેન્દ્રસિંહ શેખાવતને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે...
