સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી
Live TV
-
પ્રકાશ જાવડેકરને પર્યાવરણ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી અપાઈ છે
તો રમેશ પોખરિયાલ નિશંકને માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય, થાવરચંદ ગેહલોતને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, અર્જુન મુંડા આદિવાસી બાબતનું મંત્રાલય, જ્યારે સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો ડૉ. હર્ષવર્ધનને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, પ્રકાશ જાવડેકરને પર્યાવરણ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી અપાઈ છે. ત્યારે પ્રકાશ જાવડેકરે પણ પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો...
