પ્રધાનમંત્રી ડૉ. બાળાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડોક્ટર બાલાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કરશે અને 'પ્રવર રૂરલ એજુકેશન સોસાયટી'નું નામ બદલીને 'લોકનેતા ડૉ. બાલાસાહેબ વિખે પાટિલ પ્રવર રૂરલ એજ્યુકેશન સોસાયટી' રાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડોક્ટર બાલાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કરશે અને પ્રવર ગ્રામીણ શિક્ષા સોસાયટીને લોકનેતા ડૉ. બાલાસાહેબ વિખે પાટિલ પ્રવર ગ્રામીણ શિક્ષા સોસાયટી નામ આપશે. ડૉ. બાલાસાહેબ વિખે પાટિલ ઘણી વખત લોકસભાના સાંસદ રહી ચુક્યા છે. તેમની આત્માકથાનું શીર્ષક છે- દેહ વીચવા કરણી, જેનો અર્થ છે- કોઈ ઉત્તમ કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કરવું.
ડૉ. પાટિલ કૃષિ અને સહકારિચા સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાના વિશિષ્ટ કાર્યો માટે ઓળખાય છે. પ્રવર ગ્રામીણ શિક્ષા સોસાયટીની સ્થાપના મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના લોનીમાં વર્ષ 1964માં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રોમાં ઉચ્ચસ્તરીય શિક્ષા ઉપલબ્ધ કરાવવી અને બાળકીઓેને સશક્ત બનાવવાનું છે. આ સોસાયટી વિદ્યાર્થીઓના શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક વિકાસ માટે કામ કરી રહ્યા છે.
