પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર કરશે મન કી બાત
Live TV
-
માસિક કાર્યક્રમનું આ 53મું સંસ્કરણ છે જેનું સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર પ્રસારણ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વિશે સંવાદ કરશે. માસિક કાર્યક્રમનું આ 53મું સંસ્કરણ છે. આ કાર્યક્રમનું સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર પ્રસારણ થશે.
