મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રીને દશેરાની પાઠવી શુભકામના
દશેરાના પાવન પ્રસંગે સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી , અને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ,, ભારત રાષ્ટ્રના અભ્યુદય માટેના , અને ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના સંરક્ષણ માટે , વાર્તાલાપ કર્યો હતો.
