મહારાષ્ટ્ર્નું ઔરંગાબાદ શહેર હવે છત્રપતિ સંભાજીનગર તથા ઉસ્માનાબાદ શહેર ધારાશિવના નામે ઓળખાશે
Live TV
-
મહારાષ્ટ્રનું ઔરંગાબાદ શહેર હવે છત્રપતિ સંભાજીનગરના નામે તથા ઉસ્માનાબાદ શહેર ધારાશિવના નામે ઓળખાશે. મહારાષ્ટ્ર સરકારને કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી મળ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી આ બંન્ને શહેરોના નામ બદવાની માંગ કરવામાં આવી હતી.
