રાષ્ટ્રપતિ ભવન ખાતે 9 ઓગસ્ટએ યોજાતો "એટ હોમ" કાર્યક્રમ પહેલીવાર કોરોનાના કારણસર રદ કરાયો
Live TV
-
દર વર્ષે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 9 ઓગસ્ટએ યોજાતો "એટ હોમ" કાર્યક્રમ પહેલીવાર કોરોનાના કારણસર રદ કરાયો છે. આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિતે યોજાયેલ "એટ હોમ" કાર્યક્રમમાં દેશના સ્વતંત્ર સેનાનીઓનું સન્માન પહેલીવાર તેમના ઘરમાં જ જિલ્લા કલેકટર દ્વારા થયું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યના 8 સ્વતંત્ર સેનાનીઓના ઘરે જઈને કલેકટર દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
