સરકાર JKના ગૌરવની પુનઃસ્થાપના મુદ્દે કોઇ કચાશ નહીં રાખે: અમિત શાહ
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું ,કે ઐતિહાસિક વિધેયક પસાર થતાં પ્રદેશના લોકોનું લાંબા સમયનું સપનું સાકાર થયું છે. તેમણે જમ્મુ કાશ્મીરની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો, કે સરકાર પ્રદેશના ગૌરવની પુનઃસ્થાપના મુદ્દે કોઇ કચાશ નહીં રાખે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું ,કે ઐતિહાસિક વિધેયક પસાર થતાં પ્રદેશના લોકોનું લાંબા સમયનું સપનું સાકાર થયું છે. તેમણે જમ્મુ કાશ્મીરની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો, કે સરકાર પ્રદેશના ગૌરવની પુનઃસ્થાપના મુદ્દે કોઇ કચાશ નહીં રાખે.
