Skip to main content
Settings Settings for Dark

સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં 38માં દિવસે આજે સુનાવણી થશે

Live TV

X
  • 17મી ઓક્ટોબર એ સુનાવણીનો અંતિમ દિવસ હશે અને ત્યાંસુધી બધા પક્ષોને પોત-પોતાની દલીલ પૂરી કરવી પડશે.

    સર્વોચ્ચ અદાલત દ્વારા એક સપ્તાહના વિરામ બાદ અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં 38માં દિવસે આજે સુનાવણી થશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે દરરોજની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટથી શરૂ કરી હતી.   પીઠે કહ્યું છે કે, 17મી ઓક્ટોબર એ સુનાવણીનો અંતિમ દિવસ હશે અને ત્યાંસુધી બધા પક્ષોને પોત-પોતાની દલીલ પૂરી કરવી પડશે. આ કેસમાં 17મી નવેમ્બરે અદાલત પોતાનો નિર્ણય સંભળાવે તેવી સંભાવના છે. આ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply