સૂચના અને પ્રસારણ મંત્રીએ મહારાષ્ટ્રમાં પ્રેસ સ્વતંત્રતા પર થયેલ હુમલાની નિંદા કરી
Live TV
-
આજે સવારે મુંબઈમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડની ચર્ચા કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાજ્ય સરકાર દ્વારા પ્રેસ સાથે થઇ રહેલા વ્યવહાર પર [પોતાની નારાજગી દર્શાવી. તેમણે કહ્યું કે, આ ઘટના ઈમરજન્સીની યાદ અપાવે છે, જયારે પત્રકારો સાથે આવો વ્યવહાર થયો હતો.
