Skip to main content
Settings Settings for Dark

ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક ચરમાળિયા દાદાના મંદિરે નહી યોજાય મેળો

Live TV

X
  • વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને બંધ રાખવામાં આવ્યો

    ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક ચરમાળિયા દાદાના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના દર સોમવારે ભરાતો મેળો આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને બંધ રાખવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી ચરમાળિયા દાદાના મંદિરના સંચાલકો દ્વારા મંદિર પરિસરમાં કોઈને પ્રવેશ ન આપી બહારથી જ દર્શન કરવાની અને ફરજિયાત માસ્ક પહેરીને દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply