Skip to main content
Settings Settings for Dark

બાપા સીતારામ મંડળ દ્વારા સોમનાથમાં સફાઇ અભિયાન હાથ ધરાયું

Live TV

X
  • અમદાવાદના બાપા સીતારામ મંડળ દ્વારા પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મંડળ છેલ્લા દસ વર્ષથી સતત સોમનાથ ખાતે સફાઈ કરવા માટે આવે છે.

    અમદાવાદના બાપા સીતારામ મંડળ દ્વારા પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મંડળ છેલ્લા દસ વર્ષથી સતત સોમનાથ ખાતે સફાઈ કરવા માટે આવે છે. બાપા સીતારામ મંડળ દ્વારા દરેક યાત્રાધામોમાં અલગ-અલગ ટીમો બનાવી યાત્રાધામોને સ્વચ્છ રાખવાના ઉમદા હેતુથી આ સફાઇ કરવામાં આવે છે. ત્યારે આજરોજ મંડળના 350 જેટલા સ્વયંસેવકોએ સ્વખર્ચે પોતાના સફાઇના સાધનો સાથે સોમનાથ મંદીર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઇ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply