ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજથી ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સિરીઝનો પહેલો મુકાબલો
Live TV
-
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે
ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજથી ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સિરીઝનો પહેલો મુકાબલો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે... ભારતીય ટીમે આ પહેલાં દક્ષિણઆફ્રિકાના સામે ત્રણ મેચોની ટી-ટ્વેન્ટી સિરીઝ રમી હતી જે 1-1 થી બરાબર હતી.. એવામાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટી-ટ્વેન્ટી સિરીઝ કોઈપણ ભોગે જીતવા માંગશે..ટીમમાં કેપ્ટન તરીકે ઓપનર રોહીત શર્મા અને શેખર ધવનની જોડી છે તો ત્રીજા નંબરે કે.એલ. રાહુલ આ ટીમમાં મહત્વની ખેલાડી તરીકે રમી રહ્યાં છે..
