પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, “ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી પર યાદ કરીએ. એક મહાન વ્યક્તિત્વએ અપાર જ્ઞાનની સાથે આશીર્વાદ આપ્યા, તેમણે શિક્ષણ અને સામાજિક સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું. તેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પણ અનુકરણીય નેતૃત્વ પ્રદાન કર્યું.