ગૃહ મંત્રાલયની તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશો માટે પંચસૂત્રીય માર્ગદર્શિકા જાહેર
Live TV
-
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશો માટે પંચસૂત્રીય માર્ગદર્શિકા જાહેર કરી. આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયેલા પાંચ મુદ્દાઓ આ મુજબ છે.
1. કોવિડ યોગ્ય વર્તણૂક
2.ટેસ્ટ
3. ટ્રેક
4. ટ્રીટ
5.રસીકરણઆ માર્ગદર્શિકામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રસીકરણ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે જેથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાય.
આ સૂત્રોના આધારે લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવાશે તેમજ લોકોમાં કોવિડ પ્રતિરોધક ક્ષમતા વધશે તો કોવિડ કેસોમાં પણ ઘટાડો નોંધાશે.
