જમ્મુ- કાશ્મીરના છત્તાબલમાં સુરક્ષાકર્મી અને આંતવાદીઓ વચ્ચેની થઇ અથડામણ
Live TV
-
જમ્મુ- કાશ્મીરના છત્તાબલ વિસ્તારમાં સુરક્ષાકર્મી અને આંતવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર, આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા મોટી માત્રામાં હથિયારો
જમ્મુ- કાશ્મીરના છત્તાબલ વિસ્તારમાં સુરક્ષાકર્મી અને આંતવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. જો કે આ સામસામા ગોળીબારમાં સીઆરપીએફના બે જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હતો. સુરક્ષાદળના વડાએ જણાવ્યું કે ઓપરેશન પૂરૂં થયું છે..