દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97 ટકાને પાર
Live TV
-
➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 36.89 કરોડ લોકોને રસી આપવામાં આવી
➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,393 નવા કેસ નોંધાયા
➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,58,727 થયું
➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.49% થયા
➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,98,88,284 દર્દી સાજા થયા
➡️છેલ્લા 24 કલાકમાં 44,459 દર્દીઓ સાજા થયા
➡️સાજા થવાનો દર વધીને 97.19% થયો
➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે
➡️દૈનિક સાજા થવાનો દર 2.42%એ પહોંચ્યો, જે સતત 18મા દિવસે 3%થી ઓછો છે
➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 42.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
