પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ ઓડિશાના લોકોને રાજા પરબ પર શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજા પરબના શુભ પ્રસંગે ઓડિશાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજા પરબના શુભ પ્રસંગે શુભકામનાઓ. હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."
